આજ રોજ નગર પ્રા.શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત વસ્ત્રાપુર રેલવે પ્રા શાળા માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.મુખ્ય અતિથિ વેજલપુર વોર્ડ ના કોર્પોરેટર અને ભૂતપૂર્વ દંડક શ્રી રાજુભાઇ ઠાકોર ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.ત્યારબાદ શાળા ના આચાર્ય શ્રી વૈભવપટેલ તેમજ સ્ટાફ ના તમામ શિક્ષકો એ વૃક્ષા રોપણ કર્યું. ..આ કાર્યકમ ના આયોજન બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ અમદાવાદ નો આભાર....આવો સાથે મળી પર્યાવરણ નું જતન કરીએ..