આજ રોજ અમારી વસ્ત્રાપુર રેલ્વે પ્રા. શાળા માં આઝાદી ની 75 વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે શાળા ના બાળકો દ્વારા વિવિધ સ્વરૂપે ત્રિરંગા ની ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમ 115 બાળકો એ રસ પૂર્વક ભાગ લીધો.સાથે સાથે બાળકો ને ત્રિરંગા નું મહત્વ સમજાવવા માં આવ્યું.