Pages

Sunday, 3 October 2021

આઝાદી કા અમૃત મહોત્સવ : વૃક્ષારોપણ અને સ્વચ્છતા શપથ.

 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શાળા માં શિક્ષકો અને બ બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.બાળકો ને જવાબદારી સોંપવામાં આવી.અને મહાત્મા ગાંધીજી ના આદર્શ સમાન સ્વચ્છતા શપથ લેવા માં આવ્યા.



No comments:

Post a Comment